ટ્રસ્ટ ના ઉદેશો તથા હેતુઓ
સમસ્ત કચ્છ કડવા પાટીદારના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વિષયક પ્રવૃત્તિ કરવી.
સ્થાપક ટ્રસ્ટીઓ
નામ | હોદ્દો | હાલ નુ વતન | કચ્છ નું ગામ |
સ્વ. દામુભાઈ દેવશીભાઈ ગોગારી | માજી ઉપ પ્રમુખ શ્રેષ્ઠી ટ્રસ્ટી | અમદાવાદ | મોટી વિરાણી |
વસ્તારામ કેશરાભાઈ નાકરાણી | પ્રમુખ (શ્રેષ્ઠી ટ્રસ્ટી ) | મોરબી | સાયરા |
રામજીભાઈ કરમશીભાઈ પોકાર | માજી પ્રમુખ (શ્રેષ્ઠી ટ્રસ્ટી ) | અમદાવાદ | ઉખેડા |
ગોવિંદભાઈ દેવશીભાઈ ગોગારી | ઉપ પ્રમુખ (શ્રેષ્ઠી ટ્રસ્ટી ) | અમદાવાદ | મોટી વિરાણી |
અબજીભાઈ કરમશીભાઈ ધોળું | ઉપ પ્રમુખ (શ્રેષ્ઠી ટ્રસ્ટી ) | ગાંધીનગર | નવાવાસ |
વિનોદ નારણભાઈ રુડાણી | મહા મંત્રી (શ્રેષ્ઠી ટ્રસ્ટી ) | અમદાવાદ | નાના અંગીયા |
કાન્તીભાઈ ધનજીભાઈ (કે.ડી.) વેલાણી (C.A) | શ્રેષ્ઠી ટ્રસ્ટી | અમદાવાદ | માતાજીકંપા |
હીરાલાલ નાનજીભાઈ પોકાર | શ્રેષ્ઠી ટ્રસ્ટી | અમદાવાદ | જીયાપર |
મનોજભાઈ રવજીભાઈ ભગત | શ્રેષ્ઠી ટ્રસ્ટી | અમદાવાદ | લક્ષ્મીપુરા |
રાજેશભાઈ દામુભાઈ ગોગારી | શ્રેષ્ઠી ટ્રસ્ટી | અમદાવાદ | મોટી વિરાણી |